ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 600 કિલોનું દિવ્ય ત્રિશૂલ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ – શક્તિપીઠ અંબાજીના ઇતિહાસમાં ઉમેરાશે એક નવું સુવર્ણ પૃષ્ઠ
ગુજરાતની પવિત્ર ધરતી, જ્યાં ડગલે ને પગલે દેવોનો વાસ છે, ત્યાં અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન જગતજનની મા અંબાનું ધામ એટલે અંબાજી.…

