Tag: Public Anger

‘થિગડાં’ નીતિ સામે વાહનચાલકોમાં રોષ

દધિચી બ્રિજ પર જનઆક્રોશ, તંત્રની ‘થિગડાં’ નીતિ સામે વાહનચાલકોમાં રોષ

સુરતનો દધિચી બ્રિજ (જે વેડ દરવાજા અને કતારગામને જોડે છે) અત્યારે જનઆક્રોશનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ પર…